ઉના ખાતે ગત અઠવાડિયે સર્કિટ હાઉસ ખાતે દિલ્હી ક્રાઈમ અને ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ લોકોની જાગૃતિ માટે સર્કિટ હાઉસમાં મીટીંગ યોજાઈ હતી. ભારતમાં ક્રાઈમ અને ભ્રષ્ટાચાર નેસ્તનાબુદ કરવાના આશયથી દિલ્હી ક્રાઈમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચાના નેજા હેઠળ ગત અઠવાડિયે ઉના ખાતે દિલ્હી સ્થિત અધિકારી પી.એન.ઉપાધ્યાય, નયન પંચોલીયા, ધિરેન્દ્રસિંહ ચૌહાણ, પંકજ ભોજાણી, મનીષ જોબનપુત્રા, પત્રકાર નિરવ ગઢીયા, યોગેશ ભુપતાણી વગેરેની ઉપસ્થિતિમાં સંસ્થાના નેજા હેઠળ મીટીંગનો કાર્યક્રમ યોજાયો હતો. ઉનામાં દિલ્હી ક્રાઈમનાં ભ્રષ્ટાચાર વિરોધીનાં મેમ્બર વધારે–વધારે થાય લોકોનો ઉત્સાહ વધારી લોકો મેમ્બર માટે જોડાયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી