Abtak Media Google News

પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સુશીલાબાઈ મ.સ. ઠાણા-4 ગીતગુર્જરીથી તા.4ને સોમવારે 9 કલાકે વિહાર કરીને જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર 9.30 કલાકે પ્રવેશ, પૂ. હસુતાબાઈ મ.સા., પૂ હર્ષિદાબાઈ મ.સ. તા.4ના વૈશાલીનગરથી વિહાર કરી 8.40 કલાકે ગીતગુર્જરી ઉપાશ્રયે પ્રવેશ કરેલ છે. વિમલનાથ ઉપાશ્રયે (ગોપાલચોક) તા.8ને શુક્રવારે પૂ. નીલમબાઈ મ.સ., પૂ. પ્રમીલાબાઈ મ.સ. નો પ્રવેશ યોજાશે.
Dhirgurudevતા.9ને શનિવારે સવારે 8 કલાકે કોલસાવાડી સર્કલ ખાતે સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમૂનિ મ.સા.નું જંકશન પ્લોટ સંઘ દ્વારા સ્વાગત અને 8.30 કલાકે ચાતુર્માસ પ્રવેશ મરીબેન દુર્લભજી વિરાણી ઉપાશ્રટે યોજાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.