પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સુશીલાબાઈ મ.સ. ઠાણા-4 ગીતગુર્જરીથી તા.4ને સોમવારે 9 કલાકે વિહાર કરીને જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર 9.30 કલાકે પ્રવેશ, પૂ. હસુતાબાઈ મ.સા., પૂ હર્ષિદાબાઈ મ.સ. તા.4ના વૈશાલીનગરથી વિહાર કરી 8.40 કલાકે ગીતગુર્જરી ઉપાશ્રયે પ્રવેશ કરેલ છે. વિમલનાથ ઉપાશ્રયે (ગોપાલચોક) તા.8ને શુક્રવારે પૂ. નીલમબાઈ મ.સ., પૂ. પ્રમીલાબાઈ મ.સ. નો પ્રવેશ યોજાશે.
તા.9ને શનિવારે સવારે 8 કલાકે કોલસાવાડી સર્કલ ખાતે સાહિત્ય પ્રેમી પૂ.દેવેન્દ્રમૂનિ મ.સા.નું જંકશન પ્લોટ સંઘ દ્વારા સ્વાગત અને 8.30 કલાકે ચાતુર્માસ પ્રવેશ મરીબેન દુર્લભજી વિરાણી ઉપાશ્રટે યોજાયેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર