Browsing: Chaturmas

બેન્ડવાજા સાથે સામૈયુું સજુબા સ્કૂલેથી શરૂ કરી શેઠજીના દેરાસર ખાતે પૂર્ણ: સંઘના ભાઈઓ-બહેનો-બાળકો મોટી સંખ્યામાં જોડાયા જૈન ધર્મના સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ પ્રવેશ ચાલી રહૃાો છે ત્યારે જામનગર…

ભાગ્યવંતાબાઇ મહાસતિજીની 30મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક નરેન્દ્રમુનિ મ઼.સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી બા.બ્ર. જય-વિજય પિરવારના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી આદી…

ચાતુર્માસ પાખી સાધુ તો વિચરતા ભલા તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક…

દામનગર શહેર માં દશાશ્રી સ્થાનક વાસી જેન સંધ  મંગલમય અવિસ્વમરણીય ચાતુર્માસ ઉગ્ર તપસ્વી ની શુકવારે શોભાયાત્રા યોજાશેદામનગર ના આંગણે 33 વર્ષ બાદ બોટાદ સંપ્રદાય શાસન પ્રભાવક…

આત્માનું પરમાત્મા તરફનું પ્રયાણ જો આપણે ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણુ રક્ષણ કરશે અષાઢ સુદ અગિયારસ થી લઈને કારતક સુદ અગિયારસ સુધીના ચોમાસાના ચાર મહિના…

પૂ. સાધનાબાઈ મ.સા. અને પૂ. વિમલાજી મ.સા.ની નિશ્રામાં તપ-જપ અને વ્યાખ્યાનના પચ્ચકખાણની અનુમોદન કરાય રાજકોટમાં અનેક ઉપાશ્રયમાં પૂ. સાધુ-સાધ્વીજી બિરાજમાન છે. દરેક જગ્યાએ જ્ઞાનવાણિનો ચાતુર્માસ દરમ્યાન…

ચાતુર્માસ દરમ્યાન સાધુ સંતો  ખાસ કરી વિહાર કરતા નથી ચાતુર્માસમાં રીંગણા, કારેલા, કોળુ ત્યાગ કરવો જોઈએ અષાઢ શુદ નોમને શુક્રવાર તા.8-7-22 ના દિવસે   આ વર્ષનીં લગ્નનું …

ગોંડલ સંપ્રદાયના બહુક્ષુત આચાર્ય સ્વ. શ્રી જસાજી સ્વામીના પાટનપાર સ્થવીર ગુરુદેવ સ્વ. શ્રી પુજય પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન આગમ ચર્ક દર્શક અનંત ઉપકારી પૂજય ગુરૂભગવંત બાલ…

પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી સુશીલાબાઈ મ.સ. ઠાણા-4 ગીતગુર્જરીથી તા.4ને સોમવારે 9 કલાકે વિહાર કરીને જશ-પ્રેમ-ધીર સંકુલ, વૈશાલીનગર 9.30 કલાકે પ્રવેશ, પૂ. હસુતાબાઈ મ.સા., પૂ હર્ષિદાબાઈ મ.સ. તા.4ના વૈશાલીનગરથી…

રવિવારે ચાતુર્માસ પ્રવેશમાં ભાવિકો આવશે: મુંબઈથી સ્પેશિયલ ટ્રેનનું આયોજન ખંત અને ખમીરીની ભૂમિ એવી કચ્છની ધરતી પર પુણ્યવંતા પુનડી ગામના પાવન પ્રાંગણે પુનડીના  એસ.પી.એમ પરિવારની ભાવભીની…