Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળથી દવાખાનાના કામ અર્થે જામનગર નીકળેલા ધમેઁશ પોતાની માતાને લઇને જામનગર નીકળેલા હતા. અને કોઇ કારણોસર  અકસ્માત  સર્જાતા વંથલી નજીક સ્વીફટ કાર નંબર GJ-32-B-0017નુ શોર્ટ સર્કિટના કારણે બળીને ખાખ થઈ ગયેલ હતી. જેમા કારચાલક વેરાવળના ધર્મેશભાઈનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અને તેમની માતાને સારવાર હેઠળ રાજકોટ ખસેડેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.