Abtak Media Google News

રામચંદ્રસૂરી શ્ર્વરજી મ.સ.ના સમુદાયના પૂ. પંન્યાસ શ્રી ભંદ્રકર વિજયજી મ.સા .પરિવારના કરૂણાસાગર પન્યાસ શ્રી વજ્રસનવિજયજી મ.સ.ના શિષ્ય આચાર્ય મનમોહન સુરીજી મ.સા. પ.પૂ. આચાર્ય હેમપ્રભસૂરીજી મ.સા. આચાર્ય જયધર્મસુરિજી આદિ 16 સાઘ્વીજી ભગવંતો 19 ઠાણા મુમુક્ષ જામનગરથી વિહાર કરી આજે સાંજે રાજકોટ ખાતે નાગેશ્ર્વર જિનાલય ખાતે પધારમણી કરશે.

જીરાવાલા પાશ્ર્વનાથ જૈન દેરાસરનું તા. 12-6  રવિવારે ખાતમુહુર્ત કરશે. અને જીરાવાલા પાશ્ર્વનાર્થ દેરાસરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 15-6 તથા શીલા સ્થાપના કરશે. તેમજ રૈયાહીલ જિનાલયમાં શીલા સ્થાપનાનું જીરાવાલાનું તા. 19-6 ના રોજ શીલા સ્થાપના કરશે.

જામનગરથી વિહાર કરતા સેવા ગ્રુપના યુવાનો દરેક ગામના વ્યવસ્થાપકો અને વિહાર ધામના કાર્યકરો દ્વારા ખુબ જ સારી સગવડતા અને  ભકિતભાવથી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.