Abtak Media Google News

આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંતો- ભકતોની ઉ૫સ્થિતિમાં સંપન્ન થશે

01 વિરાટ વૈદિક મહાપૂજા

Advertisement

મવડી ખાતે ત્રીજા સંસ્કારધામનું નિર્માણ કાર્ય પ્રગટ મહંતસ્વામી મહારાજના આર્શીવાદથી સંપન્ન થઇ ચુકયું છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતિ મહોત્સવ ઉપક્રમે મવડી વિસ્તારના ભવ્ય મંદીરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ બીએપીએસના વિદ્વાન સદગુરુવર્ગ સંત ડોકટર સ્વામીના સાંનિઘ્યમાં યોજાઇ રહ્યો છે.

૪ વિરાટ શોભાયાત્રા 3

આ શોભાયાત્રામાં અદભૂત ફલોટ સહીત ૭૦ થી વધુ ફલોટસ તેમજ વિવિધ આકર્ષક રજુઆત બાળકો, યુવાનો અને મહીલાઓએ કરી હતી.

૧ વિરાટ શોભાયાત્રા

શોભાયાત્રા બાદ મંદીર સામેના વિશાળ ગ્રાઉન્ડમાં રવિસભા યોજાઇ હતી. આ ઉત્સવમાં રાજકોટ શહેરના અગ્રણી મહાનુભાવો જેમા પૂર્વ મંત્રી અનુ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, આ વિસ્તારના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, આરોગ્ય અધિકારી રાઠોડ પુષ્કરભાઇ પટેલ, નીતીનભાઇ ભારદ્વાજ, ભટ્ટભાઇ મંદીરના દાતા ગીરધરભાઇ પોકળ ઉ૫સ્થિત રહ્યા હતા.

૩ વિરાટ શોભાયાત્રા 2

મવડી મંદીરના મૂર્તિપ્રતિષ્ઠીત મહોત્સવ ઉપક્રમે આજે ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠાવિધિ બીએપીએસના વિદ્વાન સદગુરુર્વ સંત પરમ પૂ. ડોકટર સ્વામીના હસ્તે તથા સૌરાષ્ટ્રના વિવિધ મંદીરોના કોઠારી સંતો, સારંગપુરથી પધારેલ સંતવૃંદની ઉ૫સ્થિતિમાં સંપન્ન થશે.

2 વિરાટ વૈદિક મહાપૂજા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.