Abtak Media Google News

ધોરાજી જાપા પાસે આવેલા ગટરોના ઢાંકણા નાખી આપવા અને કુંડીઓ રીપેરીંગ કરી કરવા રજુઆત

ઉપલેટા નગર પાલિકાની હદમાં આવેલ જીકરીયા મસ્જીદથી લઇ મદીના મસ્જીદવાળા આખા રોડ ઉપર આવેલ ભૂર્ગભ ગટરોની કુઁડીઓ અને ઢાંકણા ટુટી ગયેલ હોય અને હાલમાં વરસાદની સીઝન હોય માટે તાત્કાલીક કામ કરી આપવામાં આવે તે ઉપરાંત ધોરાજી જાપા બહાર પણ કુંડીઓ રીપેરીંગ અને તેની ઉપર ઢાંકણા નાખવા અને જયાં પાણી ભરાય છે. ત્યાં સીલીકોટ કાકરી નાખી આપવા તેમજ ખ્વાજાનગર રોડ પર પણ કુંડીઓ રીપેરીંગ કરી ઢાંકણા નાખવાના છે અને મરીયમ મસ્જીદની સામેની શેરીમાં સીલીકોટ કાકરી નાખવાની પાટણવાવ રોડ ઉપર આવેલ સ્ટર રેસીડેન્સીની ત્રણેય શેરીઓમાં સલીકોટ કાકરી નાખવાની જરુર છે તેવી વોર્ડ નં. 9 ના નગરસેવક હિગોરાએ રજુઆત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.