Abtak Media Google News

રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ અને પરમાણુ ધડાકા વચ્ચે ગાઢ સંબંધ છે.

Fb 052818070223

ભારતમાં હર વર્ષો 11 મી મેના રોજનો રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ મનાવાય છે. આજના દિવસે દેશમાં તકનીકી ક્રાંતિ આવું હતી તે. સાથે 1998 માં ભારતીય સૈન્યએ પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.

Po10

આ ઉપરાંત ભારતનો આજનો દિવસ ઓપરેશન શક્તિને પણ આજે જ પૂર્ણ કરાયું હતું. પરમાણું પરીક્ષણનો શ્રેય  એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયી ને જાય છે.

ભારતના પરમાણું ટેસ્ટની ખુફિયા યોજના

Parmanu

ભારતના પરમાણું ટેસ્ટની ખુફિયા યોજના હતી, પરંતુ 1995 માં અમેરિકન જાસૂસને તે શોધી લીધી હતી. દબાણના કારણોસર ભારતની પરીક્ષણ પર દબાણ વધતાં તે કેન્સલ કર્યું હતું. પરતું એપીજે અબ્દુલ કલામ અને તેમની ટીમે પરીક્ષણ કરવા મન બનાવ્યું હતું. તે પછી કલામ અને તેમની ટીમોની ધડાકાના સ્થળોએ અનેકવાર દોડધામ કરી. સૈન્ય અધિકારીઓના રૂપમાં સાથે એક મહિના સુધી ત્યાં જ આવી રહ્યા હતા.

1998 માં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ

ડો એ.પી.જે.અબ્દુલ કલામ અને તેમની ટીમે 1998 માં ટેસ્ટના પાંચ ભાગ વિસ્ફોટ થયાં, જેની ગુપ્તતા એટલી કે કોઈને પણ જાણ ના થઈ

Nuclear Bomb.1.374526

ભારત બન્યો પરમાણુ દેશ

પરીક્ષણ પછી અટલ બિહારી વાયપેયી ભારતના પરમાણુ શક્તિથી પ્રસિદ્ધ થયા. તે પછી તે ભારતની પરમાણુ સંપન્ન  દેશની સૂચિમાં શામેલ થયો જેમાં છઠ્ઠો દેશ બન્યો છે જેથી 11 મે 1999ના સમયથી પ્રથમ નેશનલ ટેક્નોલૉજી ડે મનાવવાની શરૂઆત થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.