ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિતે આજરોજ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકડાઉનની અમલવારી વચ્ચે પણ પુષ્પાંજલી માટે પહોંચેલા કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયા અને અશોકભાઈ ડાંગર સાથે પોલીસ કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
Trending
- NEET પેપર લીક થયું! બિહારથી રાજસ્થાન સુધી હંગામો…
- ગરમીમાં ઠંડક આપતું આ સ્થળ જેના વિશે જાણીને પણ ઠંડક વળશે
- વિશ્વની સૌથી મોટી ચૂંટણીના સાક્ષી બનવા 23 દેશોના 75 પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા
- સસ્તા ફોન બાદ હવે રિલાયન્સ લાવશે સસ્તું AC, ઈશા અંબાણી નવી પ્રોડક્ટ લોન્ચ કરવા તૈયાર
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે
- આજે કતલની રાત…મતદારોને મનાવવા મથામણ
- ICSE, ISCના 10મા અને 12માના પરિણામો જાહેર, જાણો શું આવ્યું પરિણામ?
- જયશ્રી રામ: ભાજપ તરફી પ્રચંડ મતદાન કરી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત બનાવવા નરેન્દ્રબાપુની અપિલ