Abtak Media Google News

ઇડર તાલુકાની ગણેશપુરા સીમમાં ૧૦ અબોલ પશુ બકરાના મોત નિપજ્યા.ગણેશપુરા ગામની સીમમાં ગાસ ચારો ચરવા ગયેલ બકરાંઓના મોત નિપજ્યા. ફેકટરી માંથી આવતું દૂષિત પાણી પીવાથી બકરાના મોત નીપજ્યું.

Advertisement

ફેકટરી માંથી આવતું દૂષિત પાણી પીવાથી વિસ થી ત્રીસ જેટલા બકરાઓને ઝેરી અસર થઈ.દૂષિત પાણી પીવાથી કેટલાય બકરાઓ મરણ પથારીએ જોલા ખાઈ રહ્યા છે. બકરાઓના મોતને લઈ ગરીબ માલધારી પર આભ ફાટ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.