Abtak Media Google News

મોરબીના વિરપરડા અને ટંકારાના જોધપર ઝાલા ગામે બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ દશરથસિંહ ભગુભા જાડેજા દરબાર ઉ.વ ૫૪ રહે. વિરપરડા ગામ તા.જી મોરબી વાળા એ પોતાના રહેણાંક મકાનમાં માનશીક ટેન્સન ના કારણે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે બીજા બનાવમાં ગણેશભાઇ પંચાભાઇ છિપરીયા જાતે કોળી ઉવ ૪૨ રહે જોધપર ઝાલા ગામ તા ટંકારા જિ મોરબી વાળા એ કોઇ અ ગમ્ય કારણો સર પોતાની જાતે તેના ઘરે સાડી વડે ગળા ફાસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.