Abtak Media Google News

ભાવનગર શહેર મા રહેતા સિંધી સમાજ ના 3 બાળકો એ પોતાના ગલ્લા તોડી ને ભેગા કરેલા પૈસા નું દાન કર્યું હતું જે બાળકો ની ઉંમર 3 થી 5 વરસ ની છે. જેમાં ન્યૂ ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપની ના શંકરભાઈ વાધવાણી ની 2 પૌત્રીઓ
રૂહિતા અમિતભાઇ વાધવાણી ઉ 5 વર્ષ ₹2182/-
હર્લિન વિજયભાઈ વાધવાણી ઉ 4 વર્ષ ₹2203/-
અને Justdial limited વાળા મયુરભાઈના પુત્ર
વેદાંત મયુરભાઈ પ્રીતવાણી ઉ 3 એ ₹1533/- રૂપિયા અંદાજે નિ-સહાય લોકો માટે દાન કરી બાળકો એ સમાજ ને નવું ઉદાહરણ પૂરું પાડ્યું જેમાં બાળકો નો ઉત્સાહ જોવા મળ્યો હતો..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.