Abtak Media Google News

શેઠનગર માં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતુ મહોત્સવ અંતર્ગત અબતક સાથેની વાતચીત દરમિયાન દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ એ છે કે આપણો હિન્દુ સમાજ ટકી રહે છે. અમારા આ ગ્રુપમાં હિન્દુ મુસ્લિમ સમાજના બધા જ લોકો છે. અને સૌ સાથે મળીને હર્ષોઉલ્લાસ સાથે કાર્ય કરીએ છીએ જેમાં અંતિમ દિવસે ગણપતિ બાપાની એક હજાર એકસો આઠ દિવળાની આરતી કરવામાં આવી હતી.

Vlcsnap 2019 09 12 09H25M26S681 1

અમારે ત્યાં ગણપતિબાપાના દર્શન કરવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. મહાઆરતીમા રાજદિપસિંહ જાડેજા (રીબડા) ઉપસ્થિત રહ્યા હતાઅને અનેક મહાનુભાવોએ બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો.

Vlcsnap 2019 09 12 09H21M11S141

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.