ભાદરવા સુદ-૧૪ ગણપતિ મહોત્સવનો પુર્ણાહુતિ દિવસ આવી ગયો છે. બાપાનું ભક્તિભાવ સાથે ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવના અંતિમ ચરણોમાં ‘અબતક’ના આંગણે બિરાજમાન દુંદાળાદેવની પાટડી ઉદાસી આશ્રમના પૂ. ભાવેશબાપુના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી પ્રસંગે ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તથા ‘અબતક’પરિવારનો સંપૂર્ણ સ્ટાફ ઉ૫સ્થિત રહ્યો હતો અને મહાઆરતીનો લાભ લીધો હતો. ‘અબતક’પરિવાર પર હમેંશા બાપાની કૃપા બની રહે તે માટે ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ગણપતિદાદાનું ધામધમૂમથી વિસર્જન કરવામાં આવનાર છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ