મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર થી અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે સુઘડ અમીયાપુર પાસે બાઇક પર સવાર લોકોનો અકસ્માત થયો હતો. એ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કારનો કાફલો રોકાવીને પોતાની કારના કાફલાની એમ્બ્યુલન્સમાં સારવાર અપાવી હતી અને એ દરમ્યાન 108 આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તંત્રવાહકોને જરૂરી સુચના આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત