Abtak Media Google News

ટીવીનાઇનના રાજકોટના બ્યુરો ચીફ મોહિત ભટ્ટના દાદા પ્રભાશંકર વાસનજી ભટ્ટના દુ:ખદ અવસાન પર રાજકોટ ખાતે તા. ૨૮-૦૭-૨૦૧૮ના રોજ પધારેલા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ મોહિત ભટ્ટને મળીને સાંત્વના પાઠવી હતી.. આ પ્રસંગે પ્રવક્તા રાજુભાઈ ધૃવ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.