કાલાવડ રોડ ખાતે નિર્માણાધિન સિઘ્ધિ વિનાયક મંદીરનો બાંધકામને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક માત્ર ભગયવાન ગણપતિજીનુ રૂ ૧૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મંદીર સૌરાષ્ટ્રનું પ્રથમ બનશે આ મંદીરમાં ગણપતિજીની વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જયપુરમાં ખાસ કારીગરો દ્વારા ભગવાન ગજાનનની મુર્તિ તૈયાર કરવામાં આવી છે જે મંદીરનું વિશેષ આકર્ષણ બનશે.
Trending
- ઇવીએમ- વીવીપેટ લઈને ચૂંટણી સ્ટાફની મતદાન મથકો તરફ કુચ
- દરેક નૃત્યમાં છુપાયેલું છે સ્વાસ્થ્યનું રહસ્ય ..!
- EDના રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડામાં કરોડો મળી આવ્યા
- અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- સ્વાદ અને સુગંધથી ભરપૂર મસાલા જોઈએ છે, તો ઘરે જ બનાવો આ રીતે
- કાળઝાળ ગરમીમાં બનાવો હોમમેડ નારિયેળનો આઈસ્ક્રીમ
- સુરત : આંતરરાજ્ય ગેંગનો ખૂંખાર શિવા મહાલિંગમ તેના બે સાગરીત સાથે ઝબ્બે
- સુરતમાંથી પકડાયેલા મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજૂર