તમે ભલે બંગલામાં રહેતા હોય પણ જયાં સુધી માનસીક શાંતી નહી હોય ત્યાં સુધી તમે લકઝરીનો આનંદ ઉઠાવી શકતા નથી. માટે સાચી ફ્રેમમાં હોવું ખુબ જ જરૂરી છે. સામાજીક તણાવને કારણે લોકો હંમેશા ખુશી અને માનસીક શાંતીને કોમ્પ્રોમાઇઝ કરે છે.માટે ભારતીય સંસ્કૃતિ મુજબ માનસીક શાંતી માટે વાસ્તુ ટીપ્સ ઉપયોગી બને છે. માટે ઉતરપુર્વ દિશામાં લાલ, ગુલાબી રંગની વસ્તુઓ રસોઇઘર, ડસ્ટબીન અવા જુના છાપા રાખવા જોઇએ નહીં. હકારાત્મક વિચારધારા માટે ઉતર પુર્વ દિશામાં અંકુર અવા સસતીક રાખવું જોઇએ.તે બ્રહ્માંડ સાથેનો સંબંધો સુધારે છે અને હેલ્ધી માઇન્ડને વેગ આપે છે. ઉતર પુર્વ ઉતર દિશામાં ટોઇલેટ અવા ડસ્ટબીન રાખવાથી ભુતકાળની યાદો આવે છે. જે હકારાત્મક વિચારો માટે ખરાબ સાબિત થાય છે. આ દિશામાં બેડરૂમ પણ રાખવો નહી. તેથી તમે બ્લોક ઇમોશન અનુભવશો અને ગીલ્ટી મહેસુસ કરશો. જેથી નકારાત્મક વિચારો આવે છે. વાસ્તુના નિયમો મુજબ ઘરને શણગારો અને તમે તમારા જીવનમાંથી દુષણોને બહાર ફેંકી શકશો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ