ખંભાળીયા તથા વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ અને ૫૩માં દાઈ હિઝ હોલીનેસ ડો.સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)એ જાહેર કરેલ કે, પોતાનો જન્મદિવસ તેમના બાવાજી સાહેબ (૫૨)માં દાઈ અલ મુત્કલ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસના ૨૦ રબ્બીઉલ આખરના દિવસે ઉજવણી કરશે જેથી વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના બંને ધર્મગુરૂના જન્મદિવસની ઉજવણી કરે છે. ખંભાળીયા દાઉદી સમાજના લોકો દ્વારા ઈદ ઉલ અદાહના તહેવારની ઉજવણી જનાબ સાહેબ મુલ્લા અબ્દુલ કાદર ઈઝઝીની અદારતમાં કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ