સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે મંત્રી પુરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, જીતુભાઇ વાઘાણી સહિતે પ્રાત:કાળે મહાદેવના દર્શન અભિષેક નો લ્હાવો લીધો હતો.રાજ્યમંત્રી વાસણભાઇ આહિર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં જીતુભાઇ વાઘાણી, નથુભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પીઠીયા, ડો.જયેશ વઘાસીયા, રમેશભાઇ ગઢીયા સહિત ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોનુ સ્વાગત ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ