Abtak Media Google News

મહાપાલિકા દ્વારા આજે પંચનાથ પ્લોટમાં જુની હવેલીની જર્જરીત બિલ્ડીંગનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

Img 20180830 Wa0006અમદાવાદ ખાતે જર્જરીત બિલ્ડીંગ તુટીને પડી ગઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવતા મહાપાલિકા તંત્રએ ૨૦ હજાર મિલકતોનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી હતી. Img 20180830 Wa0005

આ સર્વે મુજબ મહાપાલિકા દ્વારા શહેરની જર્જરીત ઈમારતો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પંચનાથ પ્લોટમાં જુની હવેલીની જર્જરીત ઈમારતને મહાપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.