Abtak Media Google News

હાલ મા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નિમ્ન પડ્યો છે ત્યારે અબોળજીવ ને પાણી અને ઘાસ માટે ખૂબ તંગી હાલ જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ના દલમિલ રોડ અને આજુ બાજુના વિસ્તાર ના યુવાન ઓ દ્વારા ગાયત્રી ગ્રુપ ચાલે છે ત્યારે આ ગાયત્રી ગ્રુપ દ્વારા ૧૨ એ માસ ગાયો અને અબોલ જીવ માટે ચોખા પાણી ની સગવડ કરવા મા આવે છે અને દિવસ મા ૨ થી ૩ વખત પાણી ની ચાટ ને પાણી થી સાફ કરવા મા આવે છે ગાયત્રીગૃપ  દ્વારા  મુકવામાં આવેલી શક્તિ સેટેલાઇટ  પાસે  *ગાય , કુતરા તથા અબોલ પશુઓ આવતી કાલે પાણી ની ૨ કુંડી મુકવામાં આવેલ છે

આ કુંડીઓ ભરવા ની તથા તેને સાફ સફાઈ કરવા ની જવાબદારી છેલ્લા ૪ વર્ષથી યોગેન્દ્રસિંહ ઝાલા શક્તિ સેટેલાઇટ  વાળા સાંભળે છે અબોલ પશુઓ માટે સુંદર સેવા આપે છે અને તે ઉપરાંત કૂતરાઓ અને નાના જીવો ને ગાયત્રી ગ્રુપ દ્વારા સાર સંભાળ રાખવા મા આવે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.