Abtak Media Google News

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી. સાહેબના હસ્તે કરવામાં આવેલ.સોમનાથ મહાદેવના સાનિધ્યે મદાવાદની શિવાંજલી ઇંસ્ટિટ્યુટના કલાકારો દ્વારા મહાકવિકાલિદાસના કુમારસંભવ પુસ્તક આધારિત. શિવ પાર્વતિ વિવાહ ન્રુત્યનાટિકા સાત સર્ગ માં રજૂ કરેલ.

Dsc 6763શિવ પાર્વતિ વિવાહ ન્રુત્યનાટિકા આ કથા કુમાર સંભવ ના સંસ્ક્રુત શ્લોકના અને સંગીતના સથવારે નયનરમ્ય ન્રુત્યો રજૂ કરેલ.શ્રાવણ માસમાં પાર્વતીની તપસ્યા અને શિવ પાર્વતીના વિવાહ ન્રુત્યનાટિકા જોઇ સૌ શિવભક્તો એ ધન્યતા અનુભવી.

Dsc 6723

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી. સાહેબ દ્વારા શિવાંજલી ઇંસ્ટિટ્યુટના શિવ પાર્વતિ વિવાહ ન્રુત્યનાટિકામાં પધારેલા સર્વે કલારોનું સન્માન કરવામા આવેલ.

Dsc 6766Dsc 6810

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.