રાજયભરમાં મધ્યાહન ભોજન કેન્દ્રોનાં કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે ધ્રોલ-જોડીયા તાલુકાના કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં કર્મચારીઓએ જણાવ્યું કે, હાલ સરકાર દ્વારા ધારાસભ્યોને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તે મુજબ એક ધારાસભ્યના પગારમાંથી મધ્યાહન ભોજન કેન્દ્રોનાં ૧૨૯ કર્મચારીઓનો પગાર થઈ શકે તેમ છે. સરકારે મધ્યાહન ભોજન કેન્દ્રોનાં કર્મચારીઓમાં વેતન વધારા તેમજ નવા મેનુના લીધે થતી વિસંગતતા અંગે પુરતુ ધ્યાન આપવું જોઈએ.
Trending
- કેજરીવાલના જામીન બાબતે સુપ્રીમ કોર્ટમાં થઈ આ મહત્વની દલીલો
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં