Abtak Media Google News

ઉના તાલુકાની આસપાસ ના ગામડા વિસ્તારમાં સિંહો નો કાયમી વસવાટ છે.. હાલ જ્યારે ૨૩ સિંહો ના ટપોટપ મૃત્યુ થયા છે ત્યારે આ રેવન્યુ વિભાગમાં રહેતા ૧૧ થી સિંહો દિવસ દરમિયાન પણ બિન્દાસ તેની મસ્તિ માં જોવા મળે છે.2 43ગઈ કાલે જ ખાપટ ગામે વહેલી સવારે ૨ સિંહણો રોડ ઉપર ટહેલતી જોવા મળેલ છે.3 37 અને અન્ય એક સિંહણ વાડી વિસ્તારમાં તેની મસ્તી માં જોવા મળેલ જે કેમેરા માં કેદ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.