કેશોદમાં લુખ્ખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે અને આવા અસામાજીક તત્વોને પોલીસ કે કાયદાનો જરાપણ ડર નથી તેને લઈ આવા લુખ્ખા તત્વો ગતરાત્રીના શહેરના શરદ ચોકમાં જુના મનદુ:ખના કારણે અમિત રમેશભાઈ બોરીચાને લાકડી ધોકા જેવા હથિયાર વડે સહેલાઝ મહીડા નામના શખ્સે હુમલો કરતા આ યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ત્યારે આ હુમલાના વિરોધમાં તેમજ કેશોદમાં વધતા જતા અસામાજીક તત્વોના ત્રાસ સામે કેશોદના વેપારી મહામંડળના ૫૦૦ જેટલા વેપારીઓ રેલી કાઢી દુકાનો બંધ કરાવવા માટે નિકળતા કેશોદની બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને વેપારીઓએ લુખ્ખાઓના ત્રાસથી કંટાળી ગયો છે અને કાયદો અને વ્યવસ્થાના સુધારા માટે આજે કેશોદ સજજડ બંધ રાખેલ છે.
Trending
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી