સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ આયુર્વેદિક હોસ્પિટલમા અનોખો કેમ્પ યોજાયો હતો.નહિ દવા કે નહિ મસાજ દર્દીઓ ને સારવાર માટે અગ્નિનો ઉપયોગ કરી દર્દી ના રોગો નો ઈલાજ કરવા આવ્યો હતો. આ કેમ્પ મા સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુના ગામડેથી ૧૫૦ થી વધુ સાંધા અને અલગ અલગ પ્રકાર ના દર્દીઓ સારવાર માટે આવીયા હતા જેમણે આ કેમ્પની ટીમ વરસો જૂના રોગોનું નિરાકરણ થોડીક વાર મા અગ્નિના સાધનો દવારા કરી આપતી હતી અને આ કેમ્પ મા અનેક દર્દીઓ એ પોતાની સારવાર કરી હતી. આ ટીમ મોડાસાથી આવી છે અને આ ટીમ ધાગ્ધરા પણ સેવા આપી રહી છે ત્યારે સુરેન્દ્રનગર આરુવેડિક હોસ્પિટલ ના મ.ળી.જ્ઞ પી. પી. પરમાર એવું જણાવી રહ્યા છે કે દર ૧૫ દિવસે આવા કેમ્પ આરુવેડીક હોસ્પિટલ મા યોજવા મા આવશે . આ ટીમ ની ખાસ કરીને પંચિંગ દવારા સારવાર દર્દી ને આપે છે અને આ કેમ નું સચોટ નિદાન સુરેન્દ્રનગરના દર્દીઓ મેળવ્યું હતું.
Trending
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ
- મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ