Abtak Media Google News

દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સવોચ્ચ ધર્મગૂરૂ)નામદાર ડો. સૈયદના અબુ જાફરૂ સ્સાદીક આલીકદર મુફદલભાઈ સાહેબ સૈફુદીન (ત.ઉ.શ.) તા.૧૨ નવેમ્બર સોમવારના રોજ સાંજે વિદેશની ધાર્મિકયાત્રા બાદ મુંબઈ પરત ફરવાના સમાચાર વ્હોરા સમાજમાં પ્રસરતા તેમના અનુયાયીઓમાં હરખ સાથે ઉત્સાહ છવાયો છે. ટાન્ઝાનીયા, બેહરીન, કેન્યા, જેવા દેશોમાં તાજદાર ડો.સૈયદના સાહેબ તેમના અનુયાયીઓને મળવા માટે અંદાજે એકમાસ પહેલા વિદેશ ગયા હતા સૈયદના સાહેબને વૃધ્ધાવસ્થા હોવા છતા દીન દુ:ખીયાઓનાં પ્રસ્વેદ અને આંસુ લુંછવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેમની વિદેશયાત્રામાં તેઓ સમાજના હજારો લોકોને મળ્યાબાદ સોમવારે સાંજે દેશના મુંબઈ મુકામે પરત ફરશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.