Abtak Media Google News

સાયલામાં હોમગાર્ડઝની ફરજ બજાવતા સુરેશભાઈ કુબેરભાઈ રાઠોડનું આકસ્મિક અવસાન થયું હતુ અને અવસાન પામનાર સુરેશભાઈના વારસદાર તેમના પિતા કુબેરભાઈ હમીરભાઈ રાઠોડને હોમગાર્ડઝ વેલ્ફેર ફંડ ગુજરાત રાજય સરકાર દ્વારા રૂ. ૭૫૦૦૦ અવસાન સહાય અને રૂ.૨૫૦૦ મરણોત્તર સહાય એમ બંને મળી કુલ રૂ. ૭૭૫૦૦નો સહાય ચેક સાયલા હોમગાર્ડઝ યુનિટ કચેરીના ઓફીસર કમાન્ડીંગ ગીરધરભાઈ અધારાના હસ્તે હોમગાર્ડઝ જવાનોની ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.