મગજને શારીરક પીડાની અનુભૂતિ કરાવતું રસાયણ પ્રોસ્ટાગ્લોન્ડીન્સ છે.જે દુખાવાના અસરગ્રસ્ત ભાગના કોશો મારફત પેદા થતુ હોય છે.આ કુદરતી કેમિકલ બનાવવા માટે કોશો cycolooxygenase-2 એન્જાઈમને કામે લગાડે છે.ટુંકમાં cox-2 તરીકે ઓળખાતા ટે એનજઈમનું કાર્ય શરીરનાં જ અમુક કેમિકલ્સ વાપરી તેમનું પ્રોસ્ટાગ્લોન્ડીન્સમાં રૂપાંતર કરવાનું છે.પીડાનો અનુભવ એ દ્રવ્યને આભારી છે,માટે શરીરમાં જ્યાં સુધીતે બન્યા કરતું હોય ત્યાં સુધી દુખાવાની ફરિયાદ ચાલુ રહે છે.એસ્પ્રીન જેવી પીડાશામક ટીકડી લેવામાં આવે ત્યારે દુખાવામાં રાહત મળવાનું કારણ એ છે કે એવી દવા ના કાર્યને ખોરવી નાખે છે એસ્પ્રીનનનું રાસાયણિક બંધારણ એવું છે કે તેનો રેણું co-2 એન્જાઈમના દરેક રેણું સાથે પોતાનો આકડો ભીડી દે છે.આ ‘નાકાબંધી’ થયા પછી એન્જાઈમસના સર્જન માટે શરીરના કેમિકલ્સને ગ્રહણ કરી શકતા નથી,એટલે દબાતા કે ડેમેજ થયેલા કોશોમાં પીડાનો તીવ્ર સંકેત પેદા થ્રતો નથી.આ સ્થિતિ જો લાંબો વખત રહે નહી.અમુક કલાકોમાં દવાની અસર ઉતરી જતાં cox-2 એન્જાઈમની ‘નાકાબંધી’ ખુલી જાય છે.પીડાનો અનુભવ ત્યારે ફરી થવા લાગે છે.
Trending
- ટીઆરપી ગેમ ઝોનના અગ્નીકાંડના મૃત્તકોને સૌરાષ્ટ્રભરમાં શ્રધ્ધાસુમન
- મુંદ્રા અદાણી બંદર પર સૌથી મોટું જહાંજ એમએસસી અન્ના લંગરાયું
- તમારે ગડબડ ગોટાળા જેવા અક્ષરો સુધારવા છે ? તો અપનાવો આ ટ્રીક
- તંત્રની નિષ્ફ્ળતાઓ જ માનવસર્જિત દુર્ઘટનાઓ નોતરી રહી છે
- નાની ગેરસમજને કારણે પોલીસે વેપારીને આરોપી ગણી લીધા: અંકુર શાંખલા
- કારમાં નંબર પ્લેટ શા માટે જરૂરી છે?
- શાહરુખ ખાન જેવી ભૂલ ન કરો! મુસાફરી કરતા પહેલા તમારી બેગમાં રાખો આ 6 વસ્તુઓ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.