Abtak Media Google News

કેન્દ્રસરકારે સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલોસિટર જનરલ તરીકે માધવી દીવાનની નિમણૂક કરી છે .માધ્વી દિવાન ત્રીજી મહિલા છે જેને એડિશનલ સોલોસિટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવ્યાછે . કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદએ આ નિમણૂક ની જાણકારી આપી છે .

દિલ્હી યુનિવર્સિટીમાં સેંટ સ્ટીફન કોલેજમાં ઇંગ્લિશ ઓર્ન્સ કર્યા પછી તે વકીલ્ના ભણતર માટે કેમ્બ્રિજ યુનિવર્સિટી ચાલી ગઈ હતી. કાનૂનની ડિગ્રી મળ્યા બાદ તેમણે હાઈકોર્ટમાં વકીલાત માટેની પ્રેક્ટિસ શરૂ કરી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોચી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ગુજરાત તેમજ મધ્યપ્રદેશ સરકારની પૈરવિ કરી. હવે કેન્દ્ર સરકાર એ તેને એડિશનલ સોલોસિટર જનરલ તરીકે નિમણૂક કરી. તેની વકીલાત ની સાથે સાથે નામચીન લેખિકા પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.