Abtak Media Google News

બુદ્ધ પૂર્ણિમા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે શહેરના કાલાવડ રોડ કણકોટ નજીક બુદ્ધ વિહાર આકાર પામવા જઈ રહ્યું છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવા બૌદ્ધ રેલી યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યાં હતા. રાજકોટમાં આકાર પામી રહેલા બુદ્ધ વિહારનું સમગ્ર કામકાજ બૌદ્ધીસત્વ ડો.બાબાસાહેબ આંબેડકર બુદ્ધ વિહાર બાંધકામ સમીતી દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. જેમાં મોહનભાઈ રાખૈયા, શંકરભાઈ મકવાણા, ડાયાભાઈ શેઠીયા દ્વારા બુદ્ધ વિહાર નિર્માણમાં ધર્મદાન અંગેની કામગીરી સંભાળવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.