ગારિયાધાર નગર પાલિકા દ્વારા ફાળવેલ જમીન પર પ્લોટ માં કાંસા મકાન બનાવી વસવાટ કરતા ગરીબ અને શોષીત સમાજ ના લોકો એ ગારીયાધાર મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે ગારિયાધાર સામે પટેલ વાડી પાસે અમે વર્ષો થી રહતા હતા નગર પાલિકા ગારિયાધાર નિ. તા.૨૭/૦૮/૧૯૯૬ નિ સામાન્ય સભા મા થયેલ ઠરાવ નં.(૯) મુજબ પટેલ વાડી આગળ આવેલ રસ્તા માં ચૂનારા ઓ એટલે કે અમોને દબાણ દુર કરવા સુખનાથ મંદિર ના પૂજારી સહિત ના ઓ ને દબાણ દુર કરવા સારું. ન.પા. નિ માલિકી નિ જમીન માંથી ઔદ્યોગિક વિસ્તાર ના પૂર્વ ભાંગે ખારા ને કાંઠે. ૫૦.ચો.વાર ના પ્લોટ વિના મૂલ્યે સોપવાનું કરવામાં આવી છે અને આ કામગીરી કરવાની જરૂરી તમામ સત્તા પ્રમુખ શ્રી નગર પાલિકા ને આપવાનું કરાવેલ છે ઠરાવ સર્વ નું મતે મંજુર થયેલ છે આ ઠરાવ થી સોપેલ જમીન મા અમો. તા.૧૦/૦૧/૧૯૯૭ થી આજ સુધી રહેતા આવેલ છીએ. ન. પા. ગારિયાધાર ને વેરા તથા વીજળી બિલ ભરી નાગરિક તરીકે ફરજ અદા કરી જગ્યા નો ભોગવટો કરી રહ્યા છીએ પરંતુ સરકાર તરફથી માલિકી સનદ કે પાકું બાંધકામ નિ પરમીટ મળેલ નથી આ વિષયે ન્યાય મેળવવા અમો તમામ પરિવારો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતા અમો હજુ ન્યાય થી વંસિત હોય. ન.પા. મા રજૂઆત કરતા ત્યાંથી મહે. કલેક્ટર શ્રી સનદ આપસે એવો જવાબ મળે છે તો અમો અભણ ભોળા લોકો તમામ કક્ષાએ રજુઆત કરી થાકી ગયા હોઈ જે વિભાગો નિર્ણય કરવાનો હોય જે અધિકારે સનદ આપવાની હોય અમોને ન્યાય કરી આપો છેલા ૨૫ વર્ષથી રજળતા પરિવારો ને ન્યાય નહીં મળે તો અમો ઘર પરિવાર સાથે. તા.૧/૦૧/૨૦૧૯ થી મામલદાર કશેરી પર ધરણા પ્રદર્શન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ