Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ તરફ થી સોંપાયેલી તમામ કામગીરી સમય મર્યાદા અને નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરેલ અને લોકભિમુખ વહીવટી પ્રણાલીને આગળ વધારવાના અભિગમને સાર્થક કરવા બદલ 26 મી જાન્યુઆરી ના દિવસે ઉના માં યોજાયેલ જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના વરદ હસ્તે શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવતા દેલવાડા સહિત ઉના તાલુકા નું ગૌરવ વધારતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.