Abtak Media Google News

આજ કાલ સમગ્ર ગુજરાતમાં જે સ્વઇનફ્લુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.તેવામાં કેશોદ જિલ્લાના કેશોદના સોંદરડાના વેલજીભાઈ ભંડેરીનું સ્વાઇન્ફ્લુંથી મોત થયું છે,તે ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સ્વાઇન ફ્લુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં સ્વાઈન ફ્લૂમાં વધતીજતી સંખ્યામાં જૂનાગઢમાં સ્વઇનફ્લુના કુલ સોળ કેસ નોંધાયા છે  તેમાંથી છ લોકોના મૃત્યુ નિપજ્યાં છે હાલમાં દસ દર્દીઓ સારવાર હેઠળ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.