જામનગર પશુપાલન શાખા જીલ્લા પંચાયત તેમજ દમુબેન જીતેન્દ્રભાઇ શાહ લંડન (યુ.કે.) તથા પશુપાલન ખાતુ ગુજરાત રાજયના સહયોગથી પશુ આરોગ્ય મેળા અભિયાન ૨૦૧૯ વિનામૂલ્ય નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનુંવિનામુલ્યે આયોજન કાલાવડ તાલુકાના આણંદપર ગામે રાખવામાં આવેલ જે દમુબેન જીતેન્દ્રભાઇ શામ લંડન (યુ.કે.) ડો. પ્રજ્ઞેશભાઇ માદરીયા પશુ ચિકિત્સા અધિકારી કાલાવડ ડો. ભગીરથ પટેલ જીલ્લા પશુપાલન અધિકારી જામનગર તેમજ ડો. કિશોરે કાટડીયા ડો. વીરાણી , ડો. સુરેશ પરમાર, ડો. ગામીત તેમજ પશુ સારવાર ડોકટરોની ટીમ ઉ૫સ્થિત રહેલ આણંદપરના સરપંચ મનસુખભાઇ જેસડીયા તલાટી મંત્રી સરવૈયા પંચાયતના તમામ સભ્યો ગ્રામજનો ઉ૫સ્થિત રહેલ નવગામના પશુપાલકોએ લાભ લીધેલ જેમાં ૬ સર્જીકલ ર૩ ગાયનેક ૧૨૫ મેડીસીન અને ૧૨૭ ખસીકરણ કરવામાં આવેલ તથા ૩૨૫૦ પશુઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ