Abtak Media Google News

કેશાેદના નાેંજણવાવ ગામના આધેડ પર 7 શખ્સાેનાે લાેખંડના પાઇપ અને લાકડી વડે હિચકારી હુમલાેભાેગ બનનાર પાંચાભાઇ રાજાભાઇ ચુંડાસમાને ગંભીર હાલતમાં કેશાેદ જુનાગઢ બાદમાં રાજકાેટ ખસેડાયો7 શખ્સાેમાં એક શખ્સ દરબાર હાેવાનું જાણવા મળી રહ્યું છે.

જમીન બાબતે 6 કલાક ડખ્ખાે ચાલ્યા બાદ હિચકારી હુમલાે થયાનું જાણવા મળી રહ્યું છે.હીચકારી હુમલાનાે કરનારા ચુંડાસમા પરીવાર એક જ કુટુંબના સભ્યાે હાેવાનું જાણવા મળી રહ્યું છે.કેશાેદ પાેલીસે 7 શખ્સાે વિરૂધ્ધ કલમ 307 મુજબ ફરીયાદ નાેંધી તપાસ હાથ ધરી છે.કેશાેદ પાેલીસે વહેલી સવારે ફરીયાદ નાેધી છે તપાસ ડીવાયએસપી જે બી ગઢવી ચલાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.