ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે ૨૩મી મે એ પ્રજા પરીવર્તન કરશે કે પુનરાવર્તન કરશે તેને લઈ દેશ આખામાં ઉત્તેજના છે. અને ૨૦૧૯ની આ ખુરશી તૈયાર થઈ ગઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે મોદી ફરી આ ખુરશી પર બેસશે? રાજકીય નેતાઓમાં ખુરશી હોવી, ખુરશી મેળવવી, ખુરશી છોડવી અને માટે ભાગદોડ, દોડાદોડી એની મથામણ સ્થાનિક સ્વરાજથી લઈ દેશના વડાપ્રધાન સુધી રહેલી છે. પરંતુ લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. એ મેં ૨૩ના પરિણામો જાહેર કરી દેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ