Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજસ્થાન નાથદ્વારા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રીનાથજી બાવાના મંદિરમાં દર્શન કર્યા હતાImg 20190531 Wa0023અને તેઓએ ગુજરાતની ઉન્નતિ અને સર્વાંગી વિકાસની પ્રગતિ માટે ઠાકોરજી સમક્ષ પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રીને નાથદ્વારા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.Img 20190531 Wa0027

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.