સુરેન્દ્રનગર જિલ્લા ના જોરાવર નગર ખાતેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જન સપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વસદસ્યતા વૃદ્ધિ અભ્યાન ૨૦૧૯ અન્વયે સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ ન.૧૧ ( જોરાવરનગર) ભરત સાયકલ ખડપીઠ ચોક માં જિતેન્દ્રસિંહ ચાવડા તથા ભાજય ના આગેવાનોની ઉપસ્થિતિ મા જોરાવરનગર ના કાર્યક્રર્તા ઓ એ જન સંપર્ક કરી ૪૦૦ થી વધારે સભ્ય નોંધણી કરી હતી.
Trending
- કેજરીવાલના જામીન બાબતે સુપ્રીમ કોર્ટમાં થઈ આ મહત્વની દલીલો
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં