બાઇક ચાલકની સલામતી માટે હેલ્મેટ ફરજીયાતના કાયદા અનુસાર દરરોજ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવનારે પ્રહોસાહિત કરવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ જેસીપી અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે હેલ્મેટ પહેરી બાઇક ચલાવનારને ગણેશ પ્રતિકૃતિ વેશભૂશા ધારણ કરી લાડુ ખવડાવી નવતર અભીગમ અપનાવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ