શહેરમાં ગણેઓશ મહોત્સવ અને તાજીયાનો તહેવાર એક સાથે હોવાથી શહેરના રાજ માર્ગો પર ગણેશ પંડાલ અને શબીબ બનાવવામાં આવી છે. હિન્દુ અને મુસ્લિમો દ્વારા ઉજવાતા ગણેશ મહોત્સવ અને તાજીયાના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ સર્જાયો છે. ત્યારે બંને સમાજ વચ્ચે સુલેહ શાંતિ જળવાય રહે તે માટે ડીસીપી ઝોન -૧ રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓએ સંવેદનસીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી બંને સમાજના આગેવાનો શહેરમાં કોમી એખલાસ જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠળ બોલાવી હતી.
Trending
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”
- ચેસ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે: વિસ્મૃતિ જોખમ સામે રક્ષણ
- જામનગર : મોરકડાના VCEને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- World Hypertension Day:જાણો ઇતિહાસ, મહત્વ થીમ અને ઘણું બધું
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો
- જો તમને હાઈવે પર આ પીળી લાઈન દેખાય તો દૂરથી કારને ધીમી કરો….જાણો સેફ્ટી ટિપ્સ.