મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે આર્મીના ૫૦૦ જવાનો દ્વારા પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજવામાં આવી છે. આર્મી જવાનોની સાયકલ રેલી રાજકોટ પહોચી ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેલીનું સ્વાગત કરી પોલીસ કમિશનર કચેરી ખાતેના શહિત સ્મારક ખાતે શહિદ જવાનોના બલીદાનને યાદ કરી પૂષ્પાજંલી અર્પણ કરી શ્રધ્ધાજંલી આપી હતી તેમજ આર્મી જવાનો વરસાદી વાતાવરણમાં રક્ષણ માટે રેનકોટ આપવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ