Abtak Media Google News

હવે ખમૈયા કરો મહારાજ

કહેવત છે કે કુદરત રૂઠે ત્યારે હોય તે પણ લઈ લ્યે છે જયારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. ખેડુતો એક સમયે મોલને પીવડાવવા માટે પાણી નહતું પણ કુદરતની કરીશ્મા કંઈક ઓરજ છે. પામેલી ગામ પાસે આવેલા વાલાસણ ગામમાં ખેડુત રતીભાઈ જેઠાભાઈ ત્રાંબડીયાની શિવાકાંઠે આવેલી વાડીમાં છેલ્લા દસ દિવસ થયા બોરમાંથી વગર મોટરે પાણી બહાર નિકળે છે બોર છલ્લીને પાણી બહાર નિકળતા ગ્રામજનો જોવા ઉમટી પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.