ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના માર્કટીંગ યાર્ડના ચેરમેન તરીકે ગોવિંદભાઇ પરમારની બિનહરીફ વરણી આજરોજ થયેલ છે ત્યારે ગોવિંદભાઇ પરમાર તાલાલાના પૂર્વ ધારાસભ્ય , ગુજકો માસોલના વાઇસ ચેરમેન તેમજ કારડીયા રાજપૂત સમાજના સક્ષમ નેતા તરીકે શોભી રહ્યા છે . કાજલી માર્કટીંગ યાર્ડની કાયાપલટ કરી ખેડૂતોને વધુને વધુ ફાયદો થાય તેમજ રાજય સરકારની અને કેન્દ્ર સરકારની મહતમ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે તેવા પ્રયાસ ગોવિંદભાઇ પરમાર કરી રહ્યા છે. કાજલી માર્કટીંગ યાર્ડ પણ સૌરાષ્ટ્રમા એક વિકસીત યાર્ડ તરીકે નામાંકીત છે ત્યારે ફરી પાંચમી વખત યાર્ડના ચેરમેન તરીકેનુ સુકાન ગોવિંદભાઇ પરમાર ને સોપવામા આવતા ખેડૂતો તથા યાર્ડના સભ્યોમા આનંદની લાગણી જોવા મળી હતી.
Trending
- ધો.10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે
- આજે કતલની રાત…મતદારોને મનાવવા મથામણ
- ICSE, ISCના 10મા અને 12માના પરિણામો જાહેર, જાણો શું આવ્યું પરિણામ?
- જયશ્રી રામ: ભાજપ તરફી પ્રચંડ મતદાન કરી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત બનાવવા નરેન્દ્રબાપુની અપિલ
- રાજકોટવાસીઓ ‘અમરેલી’ને જીતાડવા કરશે મતદાન
- રૂ.600 કરોડના હેરોઇન પ્રકરણના માસ્ટર માઈન્ડને લંકાની જેલમાંથી ગુજરાત લવાશે
- ફરી વખત વપરાયેલા તેલના ડબ્બા તમને જેલના સળિયા ગણાવી શકશે!!!!
- અમિત જેઠવા મર્ડર કેસમાં દિનુ બોઘા અને શિવા સોલંકીને ‘શંકા’નો લાભ મળશે?