રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમેર્સ દ્વારા GST અંગેનો ખાસ સેમિનાર આજ રોજ રાજકોટ એન્જીનિયરીંગ એસોશીએશન હૉલ ખાતે યોજવામાં આવ્યો.. જેમાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તેમજ ઉપપ્રમુખ રાજુભાઇ જોશી ઉપરાંત એડવોકેટ શૈલેષ શેઠ દ્વારા નવા લાગુ પડેલા જીએસટી કર પર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત જીએસટી અંગેના વિવિધ પ્રશ્નોના પણ નિકાલ કરવામાં આવ્યા હતા. સ્ટોક પર વેરા લડવા તેમજ નિકાશકારોને રાહત અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સાથે પ્રશ્નમંચ પણ ગોઠવામાં આવ્યો હતો. આ અંતર્ગત નિષ્ણાતોએ લોકોના વિવિધ પ્રશ્નોનો આ સેમિનાર માં રજૂ કરી અને નિરાકરણ લાવ્યા હતા…
Trending
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો
- કઈ રીતે અપાયું ચક્રવાતને ‘રેમલ’ નામ
- Direct અને Regular mutual funds માં બેસ્ટ કયું…
- જાજરમાન રજવાડું: દેશની પાંચ રેલગાડીઓમાં થાય છે ‘રાજમહેલ’નો અહેસાસ