સુરતમાં દાઉદી વ્હોરા સમાજના ૧૯ર યુગલો સમુહલગ્નમાં લગ્નગ્રંથીથી જોડાશે. આવતીકાલે મંગળવારે સમાજના બાવનમાં દિવગત દાઇ ડો. અબુદ કાઇદ જોહર મોહમદ બુરહાનુદ્દીન સાહેબનો ૧૦૯મો અને વર્તમાન ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુ જાફરુસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુોદ્દીન સાહેબનો ૭૬માં જન્મદિવસ હોય તે અનુસંધાને રાજયના પ્રગતિશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ડો. સૈયદના સાહેબની વર્ષગાંઠ અંગે આગોતરી શુભેચ્છા આપવા માટે મુલાકાતે આવ્યા છે અને સૈયદના સાહેબ પણ આજે પરણનારા નવયુવકોને આશીર્વાદ આપશે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ