Abtak Media Google News

આજે પોષી પૂનમની સાથે ર્માં અંબાનો પ્રાગટયોત્સવ પણ ઉજવામાં આવનાર છે. ઠેર ઠેર મંદિરોને વિવિધ શરગાર કરી સુશોભિત કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટના પેલેસ રોડ પર આવેલ ર્માં આશાપૂરાના મંદિરે આજે ર્માં અંબાનો પ્રાગટયોત્સવ ઉજવવામાં આવનાર છે. આ ધાર્મિકોત્સવ નિમિતે આશાપૂરા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

Dsc 0015

તેમજ વિવિધ ધાર્મિક પ્રસંગો અને બપોરે ભકતો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. ર્માં અંબાના પ્રાગટયોત્સવ નિમિતેજે સવારથી જ આશાપૂરા મંદિરે ભકતોની દર્શનાર્થે ભીડ જામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.