કોરોના વાયરસના ચેપને આગળ વધતો અટકાવવા લોકડાઉન દરમિયાન કામ વિના બહાર નીકળતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફને સૂચના આપ્યા બાદ ખૂદ પોલસી કમિશ્નર મનોજ અગ્રવાલ રૈયા ચોકડી ખાતે આવી પોલીસ સ્ટાફ દ્વારા કરાતા ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતુ ચેકીંગ માટે વધારે મંગાયેલ ૧૫ ડ્રોન કેમેરાનો વધુને વધુ ઉપયોગ કરવા પોલીસ સ્ટાફને સૂચના આપી હતી. (તસવીર: કરન વાડોલીયા)
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ