ઓમશાંતી પ્લાસ્ટીકના સંસ્થાપક નિર્મલસિંહ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દ્વારા તેમના મજૂરોને ઘર બેઠા પગાર આપવામાં આવ્યો છે. સાથોસાથ પરપ્રાંતીય મજૂરોને વધારે સાચવવા પડયા અને મજૂરોએ પણ સહકાર આપ્યો. તેઓને હાલમાં કાચોમાલ સરળતાથી મળી જાય છે. જેથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. હાલમાં કુલ ઉત્પાદનમાં ૬૦ ટકા માલ ડિસ્પેચ થાય છે. જયારે ૪૦ ટકા પેન્ડીંગ રહે છે. ઉપરાંત આગામી દિવસો ધંધાના પુનરજન્મ સમાન હશે. તેથી હવે નવેસરથી શરૂ આત કરવાની રહેશે સાથોસાથ જે પેમેન્ટ લેવાના બાકી છે. તેની રિકવરીમાં પણ સમય લાગશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ